રામ નવમી ભગવાન રામના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે અને સ્પેશ્યલ પૂજા-આરતી કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ રાખે છે અને રામાયણ પઠન સાંભળે છે.