માતાઓ સંતાનોના કલ્યાણ માટે ઉપવાસ કરે છે અને તારા દેખાય ત્યારે પારણાં કરે છે. આ મુખ્યત્વે ઉત્તર ભારતનો રિવાજ છે, ગુજરાતમાં એ મોટે ભાગે ઉત્તર ભારતીય મૂળનાં કુટુંબો પાળે છે.